ટળવળે શ્વાસ છાતી મંહી,
આળસ મરડી ઊભો થાય,
પાંખ ફેલાવી ઉડી જાય,
કહે ના મારે ન રહેવું અંહિ.
જ્યારે હું આવ્યો અંહિ,
પ્રસ્વની વેદના માં એ સહિ,
જીવન ની શરુઆત થઇ વેદના દઇ....... ટળવળે શ્વાસ છાતી મંહી,
આજ એક આસુ ઘણુ બધુ કહી ગયું,
પાપણ થી પડ્યું પડ્યું અને રહી ગયું,
કહે ના મારે ન રહેવું અંહિ..... ટળવળે શ્વાસ છાતી મંહી,
-વિપુલ ભટ્ટ........
बुधवार, 23 दिसंबर 2009
सदस्यता लें
संदेश (Atom)