પ્રિય શેક્સપિયર ભાઈ
સાદર જણાવવાનું કે તમારા ગયાને 400 વરસ થ ઈ ગયા પરંતુ અંહી કઈ પણ બદલાયુ નથી... અમે હજું એવાને એવા જ છીયે...
તમને જાણીને આનંદ થશે કે તમારા બધાં જ નાટકના પાત્રો આજ પણ અંહિ ઉપલબ્ધ છે...
અમે હજું પણ એવા જ મન ના મેલાં અને કાવતરાં બાઝ છીએ...
વધું માં લખવાનું કે થોડાં સાહીત્ય રસી કો અને વિદ્યાર્થીઓ સીવાય તમોને કોઈ બહુ યાદ કરતા નથી. જેથી તમારાંરહસ્યો અકબંધ છે...
કાલીદાસ થીરૂવલ્લુવર વ્યાસ પણ તમારી સાથે હશે તેઓનેપણ સાદર જણાવવાનું કે તેઓ પણ વિસરાઈ રહ્યાંછે....
થોડાં વરસો પછી બાળકો કદાચ પુછે શું ગાંધી ક.મામુનશી શેકસપીયર અને ટાગોર સાચા પાત્રો છે કે સુપરમેન સ્પાઇડરમેન ની જેમ કલ્પનાઓ? ??